આ અંકમાં…..

🔶સ્વતંત્રતા પ્રાપ્તિનો અમૃત મહોત્સવ અને સમકાલીન પડકારો વિશે અંગ્રેજી સામયિક ઑર્ગેનાઇઝરના તંત્રીશ્રીની પ્રસ્તુતિ.
🔶વેબસાઈટ ઉપર શરૂ થયેલ પુસ્તકોની ખરીદી માટેની સુવિધાઓ.
🔶સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનાં કેન્દ્રોનો કાર્યકર્તા અભ્યાસ વર્ગ.
🔶ગાંધીનગર કેન્દ્ર ઉપર પણ ‘વાચક ગોષ્ઠિ’ કાર્યક્રમનો સફળ પ્રયોગ.
🔶’સહચિંતન’ અને ‘બોધકથા’ માં આગળનું એક ચરણ.

આપણે સૌ વાંચીએ અને મહત્તમ પ્રબુદ્ધજનો સુધી ફોરવર્ડ કરી વાંચવાનો આગ્રહ કરીએ.🙏🏻

ભારતીય વિચાર મંચ નું ઈ-માસિક *વિચાર સંદેશ* ડાઉનલોડ કરવા માટે નીચે ની લિંક ઉપર ક્લીક કરશો.

Click here